અમને લોકોને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો બ્લોક રીસોર્સ સેન્ટર, અંજાર ખાતે મળ્યો.
અધ્યયન નિષ્પત્તિ
પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ આધારિત બ્લોક કક્ષાની તાલીમમાં તાલીમાર્થી શિક્ષક મિત્રોએ પોતે અધ્યયન નિષ્પત્તિને આધારે વર્ગખંડ પ્રક્રિયા માટે ડેમોસ્ટ્રેશન રજૂ કર્યા હતા.
અધ્યયન નિષ્પત્તિ
પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
આહારના ઘટકોમાં આવેલ ખોરાકનું સ્ટાર્ચમાંથી ગ્લુકોઝમાં રુપાંતર થાય છે તે દર્શાવતી પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી છે.
Share:
0 comments :
Post a Comment